આપણા કચ્છ પ્રદેશની અનેક આગવી અને વિશિષ્ટ પ્રણાલીઓ છે; આવી જ એક પ્રણાલી ભીમ અગિયારસના દિવસે ઉજવવાની પરંપરા છે. ભીમ અગિયારસના આ દિવસે ઘર થી નગર સુધીના જળસ્રોતો જેમ કે, તળાવ, કૂવા, વાવની ચોમાસાની પૂર્વતૈયારી સ્વરૂપે સાફ સફાઇ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી આ પ્રણાલીના ભાગરૂપે ભુજમાં ‘એરિડ કોમ્યુનિટીસ