લોકડાઉનની પરિસ્થિતિમાં ભુજના વિવિધ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોને કેવા પ્રકારની સહાય અનિવાર્યતા છે તેનું આકલન કરવા માટે સૌ પ્રથમ ભુજના ખાસરા ગ્રાઉન્ડ, લેવા પટેલ વિસ્તાર, આરટીઓ, મામલતદાર કચેરી વિસ્તાર, રવિ ટોકિઝ, દેશલસર સહિત વિસ્તારોમાં વસતા સ્થળાંતરિત પરિવારો અને ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારોની મુલાકાત લઇ તેમની જરૂરીયાતોનું આકલન કરવામાં આવ્યું. એ જ રીતે ફરી એકવાર ૧૫ દિવસના